લેટેસ્ટ News & Stories અને Videos માટે પેજ લાઈક કરો

પોતાના બીમાર દીકરાને લઈને માં મોગલના મંદિરે પોહચી મહિલા, પછી થયો એવો ચમત્કાર કે જાણીને તમને પણ માં મોગલ પર થઈ જશે વિશ્વાસ….

Posted by

માં મોગલ ભક્તોની દરેક મનોકામના પૂરી કરે છે.આજની તારીખે પણ મોગલ ધામ માં એક રૂપિયાની પણ ભેટ કે પૈસા લેવામાં આવતી નથી. અહીં હજારોની સંખ્યામાં ભક્તો દર્શન માટે આવે છે. આ દરેક ભક્તોને પ્રસાદી પૂરી પાડવામાં આવે છે. એક પણ વ્યક્તિ એવો નહીં હોય કે જે ભૂખ્યા પેટે પોતાના ઘરે પરત ફર્યો હોય. આ માં મોગલ ની માયા નથી તો શું છે.

માં મોગલના આશીર્વાદ માત્રથી અહીંના અન્નક્ષેત્રો ભરાયેલા રહે છે અને મોટી સંખ્યામાં લોકોને ભોજન કરાવવામાં આવે છે.માતા મોગલના પરચા અપરંપાર છે. ભક્તો માતાનું સ્મરણ કરે ત્યાં જ માતા ભક્તોના દુખડા હણી લે છે. આજ સુધી લાખો લોકોને માતાએ પરચા આપ્યા છે. માતાએ તેમના ભક્તની દરેક પીડા અને દુખડા દૂર કર્યા છે. કહેવાય છે કે ભક્ત હજુ તો માતાનું નામ લે ત્યાં સમસ્યા દૂર થઇ જાય છે. આજે અમે તમને આવોજ એક પરચા વિશે જાણવા જઈ રહ્યા છે જેમાં એક મહિલા પોતાના દીકરાને લઈને મોગલધામ આવી હતી.

ત્યારે મહિલાએ કહ્યું કે તેના દીકરાની તબિયત ખુબજ ખરાબ થઈ ગઈ છે. મહિલાનું કહેવું છે કે તેને મોટા મોટા ડોક્ટરોને બતાવ્યો. પણ તેની તબિયતમાં કોઈ ફરક પડ્યો નહિ અને સમસ્યા દિવસેને દિવસે તેની તબિયત બગડતી જાય છે. મહિલાએ જણાવ્યું કે મે તેની પાછળ લાખો રૂપિયા ખર્ચ્યા પણ હજુ સુધી તેની તબિયતમાં કોઈ સુધારો થયો નહિ.આ મહિલા ત્યારે મા મોગલમાં માનતી હતી.

માંના આશીર્વાદથી, બાળક થોડી જ વારમાં થઈ ગયો સાજો. સ્ત્રી અને બાળક બંને પોતપોતાની માનતા પૂરી કરવા માંના દર્શન કરવા માટે મંદિરે પહોંચ્યા. મહિલા ખૂબ જ ખુશ દેખાતી હતી અને તેણે માના ધામમાં 5,100 રૂપિયા એકઠા કર્યા હતા કારણ કે તેનો વિશ્વાસ પૂરો થયો હતો.મણિધર બાપુએ કહ્યું કે માતા મોગલ દરેક દુઃખી લોકોના દુ:ખને દૂર કરવા બસમાં બેઠા છે.

મોગલને કોઈ દાનની જરૂર નથી. બસ, મોગલ પર ભરોસો અને ભરોસો રાખો, તમારું કાર્ય ચોક્કસ રીતે પૂર્ણ થશે અને બાપુએ એ મહિલા પાસેથી એકાવન રૂપિયા લઈને ત્યાં રહેલી એક દીકરીને આપી દીધા.મણિધર બાપુએ કહ્યું હતું કે, માતામાં શ્રદ્ધા રાખો, તમને કઈ થવા દેશે નહીં. અમે ઘણી વખત જોયું છે કે મોગલમાં શ્રદ્ધા અને અતૂટ શ્રદ્ધા રાખવાથી ભક્તોનું માનસિક કાર્ય પૂર્ણ થાય છે. મહિલાનો પુત્ર તૈયાર થઈ રહ્યો હતો કે મહિલા તેના બાળક સાથે માતાને જોવા માટે આવી.

હાલમાં આવોજ એક કિસ્સો સામે આવ્યો છે કે જ્યાં માં ના આશિર્વાદ થી એક મહિલા ના દુઃખ દૂર થયા છે. જણાવી દઈએ કે એક મહિલાની માતા ને સતત પગ નો દુખાવો હતો. જેના કારણે અનેક દવા કરવા છતા પણ જ્યારે માં ની વેદના ઓછિ ના થઈ.

ત્યારે મહિલાએ માં મોગલ ને માનતા કરી અને સાજા થવા પર સોનાની વીંટી ચડાવ્વાની વાત કરી.જોકે માનતા ના થોડા જ દિવસ માં ચમત્કાર થયો અને યુવતી ની માંને સારું થતાં તે જ્યારે કબરાઉ ધામમાં વિરાજમાન માં મોગલ ના મંદિર ગયા અને મણીધર બાપુને વીંટી આપી જે બાદ મણીધર બાપુએ વીંટી લઈને મહિલા ને પરત કરી કહ્યું કે માં મોગલે તારી વીંટી સ્વિકાર લીધી છે. લે હવે આ વીંટી પરત લઈજા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *