લેટેસ્ટ News & Stories અને Videos માટે પેજ લાઈક કરો

આહીર સમાજ નું રત્ન એવા સિંગર મીરાબેન આહીર જીવે છે આવું જીવન,જાણો તેમનાં સઘર્ષ વિશે….

Posted by

મીરાબેન આહિર, એક પ્રખર લોક ગાયક, અમે ઘણા બધા લોકો જોયા છે જેઓ ફક્ત નોકરી પાછળ દોડે છે અને મોટા ભાગના લોકોને એ પણ ખબર હોતી નથી કે તેઓ જીવનમાં શું કરવા માગે છે. જો કે, કેટલાક લોકો તેમના સપનાને સાકાર કરવા માટે ખૂબ ઉત્સાહી અને સક્રિય પણ હોય છે.

આવી જ એક વ્યક્તિ મીરાબેન આહિર છે જે પરંપરાગત લોક સંગીત અને ગાવાનું જીવંત રાખવા માંગે છે.અગાઉ તે સમૂહગીતમાં ગાવા જતી હતી, પરંતુ છેલ્લા પાંચ વર્ષોમાં મહેનતથી તેણે એકલ લોક ગાયક તરીકેની ઓળખ મેળવી છે. મીરા બેન, એલએલબી સ્નાતક, કહે છે.

કે જ્યારે મારી માતા ગરબી રમતી હતી અને તે સમયે હું પણ તેની સાથે ગાવા ગયા.જોબની સાથે-સાથે, હું લોક ગાયક તરીકેનો મારા શોખને અનુસરી રહ્યો હતો, પરંતુ કાર્યક્રમ મોડી રાત સુધી ચાલતો હોવાથી મારે સીધા સવારે કામ પર જવું પડ્યું.

પછી મેં એક તબક્કે વિદાય લેવાનું નક્કી કર્યું. અચાનક મારા પરિવારના સભ્યોએ પણ મને ટેકો આપ્યો હતો અને આજે પરિણામ તમારા સમક્ષ આવે છે. ઉલ્લેખનીય છે કે મીરાબહેન આહિર, જેને ગોળીઓ ચલાવવાનો શોખ છે, તેણે એક રૂપિયો લીધા વિના 60 કાર્યક્રમો કર્યા છે.

આ ઉપરાંત તેણે ભાલકા તીર્થ ખાતે આહિર સમાજ દ્વારા આયોજિત કાર્યક્રમમાં સતત 72 કલાક સુધી સ્ટેજ પર રજૂઆત કરી હતી. તે આહિર સમુદાયની ગૌરવપૂર્ણ પુત્રી છે.

મિત્રો મીરાંબેન આજે જે લેવલ પર છે એ લેવલ પર પહોંચવા માટે ઘણા સંઘર્ષો બાદ એમને આ લોક પ્રિયતા પ્રાપ્ત કરેલી છે.જણાવી દઈએ કે મીરાબેન એક મધ્યવર્ગી કુટુંબ માંથી આવે છે.

મીરા બેન જ્યારે 10 માં ધોરણ માં હતા ત્યારે એ ગણિત ના વિષય માં નપાસ થયા હતા.ત્યાર બાદ મીરાબેન ના ટીચરે એમને કહ્યું હતું કે મીરા તું સારું ભણે છે તારે ભણવાનું ના છોડવું જોઈએ તું મહેનત કરીશ એટલે તને ફળ નો મળવાનું જ છે.

ત્યારે મીરબેને એમના ટીચર ને કહ્યું હતું કે ટીચર મારા ઘર ની પરિસ્થિતિ એટલી સારી નથી કે હું આગળ વધી શકું.ત્યારે એમને એમના ટીચરે કહ્યું હતું કે હવે તું ખાલી પરીક્ષા આપવા જ આવજે.

અને ત્યાર બાદ જ્યારે સમય મળતો ત્યારે મીરાબેન સ્કૂલે ભણવા જતા અને આમ એમને ધોરણ 11 અને 12 પાસ કર્યું હતું.ત્યાર બાદ એમને કોજેલ માં અભ્યાસ કર્યો હતો.અને એના પછી એમને LLB પાસ કર્યું હતું.અને મીરાબેને ક્યારેય સપના માં પણ વિચાર્યું ન હતું કે હું પણ એક કલાકાર બનીશ અને એના પછી એ નાના મોટા કાર્યક્રમો કરવા લાગ્યા.

અને સંગીત શેત્રે આગળ વધવા લાગ્યા.જણાવી દઈએ કે મીરાબેન ને પહેલા એક પોગ્રામ ના 50 રૂપિયા કે 150 રૂપિયા મળતા હતા.પણ આજે જ્યારે મીરા બેન લોક ડાયરાઓ કરે છે ત્યારે હજારો ની સંખ્યા માં ચાહકો ઉમટી પડે છે.

મીરાબેને એ સમયે એમને ગરબા થી ગીતો ગાવાનું શરૂ કર્યું હતું.પણ આજે આ લોક ગાયિકા ગુજરાત ભર માં જાણતા છે.અને એ હાલ મોટા મોટા પ્રોગ્રામ પણ કરે છે.મીરાંબહેન આહીર એમના સમય એમના આહિર સમાજના લોકપ્રિય લોકગાઈકા છે.

૯ જૂન, ૧૯૯૦ ના રોજ મીરા બેન કિશન ભાઈ દાસોટીયા નો જન્મ રાજકોટ ના બેડી ગામમાં થયો હતો.તેમના પિતાનું નામ ગોવિંદભાઈ અને માતા નું નામ જનકબેન છે. મીરાબેનને ૫ બહેનો અને એક ભાઈ છે, જેમાંથી મીરાબેન બધાંથી મોટા છે.

મીરાબેને એલ.એલ.બી સુધીનો અભ્યાસ કરેલો છે. ઘરમાં સૌથી મોટાં હોવાથી પહેલેથી જ ઘરની જવાબદારી ખભે આવી હતી. પહેલેથી જ પિતા સાથે રહી તેમની મદદ કરી હતી. મીરાબેન અભ્યાસ સાથે વાડીમાં કામ કરવા જતાં હતાં.

મીરાબેન ની સંગીત દુનિયાની સફર જ્યારે તેઓ ૭માં ધોરણમાં અભ્યાસ કરતાં હતાં ત્યારથી થઈ હતી. તેઓએ સંગીત સ્પર્ધામાં ભાગ લીધો હતો અને તેમાં પ્રથમ ક્રમાંકે મેળવ્યો હતો. આ ઉપરાંત તેમના માતા ગામમાં નાની બાળાઓને ગરબી કરાવતાં હતાં, ત્યારે મીરાબેનને ગીત ગાવામાં રસ લાગ્યો હતો.

ત્યારબાદ તેઓ કોરસમાં ગાવા જતાં હતાં, ત્યાં તેમને ૩ કલાક કામ કરવા બદલ ૧૫૦ રૂપિયા મળતાં હતાં. ત્યારબાદ તેમનો પ્રથમ પ્રોગ્રામ રાજકોટમાં થયો હતો.મીરાબેન એ થોડા સમય પહેલાં ૬૦ પ્રોગ્રામ ગૌ સેવા નિમિત્તે ક્યાઁ હતાં. આ ધમઁ ના કાયઁ માટે રાજકોટ, માંડવી, કેશોદ, જામનગર, મુંબઈ વગેરે જગ્યાએ સતત ૪૦ દિવસ સુધી પ્રોગ્રામ આપ્યા હતા.

મીરાબેન આહિર ને કચ્છ વેગડ વિસ્તારમાંથી ખૂબ જ લોકચાહના અને સન્માન મળ્યું છે.એક પ્રેરણા અવસર જણાવતાં મીરાબેન એ કીધું હતું કે, તેઓ જ્યારે મુંબઈ પ્રોગ્રામ કરવા જતાં હતાં ત્યારે તેમને ખૂબજ મુશ્કેલીઓ સામનો કરવો પડ્યો હતો. પરંતુ તે પ્રોગ્રામ તેમના માટે ખૂબજ યાદગાર બની ગયો હતો અને ત્યાંથી ગૌ સેવા માટે મોટો ફાળો મળ્યો હતો.

આ ઉપરાંત મીરાબેનનું જીજ્ઞેસદાદા દ્વારા ગાવામાં આવેલું દ્વારીકાનો નાથ સાંભળવું પસંદ કરે છે. તેમજ મીરાબેન તેમના સુરીલા અવાજમાં સપાખરું સાંભળવું પસંદ કરે છે.તમીરાબહેન આહીરે જણાવ્યું પોતે એલ.એલ.બી. ભણેલાં છે, અને સ્નાતક થયા પછી તેઓ ખૂબ સારી નોકરી પણ કરતા હતાં.

પરંતુ, જ્યારે તેમને સમજાઈ ગયું કે તેમને નોકરી કરતાં વધુ સંગીતમાં-ગાયકીમાં વધારે રસ પડે છે, ત્યારે તેઓ પોતાની ખૂબ સારા દરજ્જાની નોકરી છોડી દઈ લોકસંગીતમાં ‘યા હોમ’ કરીને આગળ વધ્યા અને ફતેહને પામ્યા.એક ઇન્ટરવ્યૂ માં મીરા બહેન આહીરે જણાવ્યું હતું કે તે પોતે એલ.એલ.બી. ભણેલાં છે, અને સ્નાતક થયા પછી તેઓ ખૂબ સારી નોકરી પણ કરતા હતાં.

પરંતુ, જ્યારે તેમને સમજાઈ ગયું કે તેમને નોકરી કરતાં વધુ સંગીતમાં-ગાયકીમાં વધારે રસ પડે છે, ત્યારે તેઓ પોતાની ખૂબ સારા દરજ્જાની નોકરી છોડી દઈ લોકસંગીતમાં ‘યા હોમ’ કરીને આગળ વધ્યા અને ફતેહને પામ્યા.હાલમાં તેમના ફેસબુક પેજ પર લાખની નજીક ફોલોઅર્સ છે અને ઘણાં ટૂંકા સમયમાં તેમણે ખ્યાતિ પ્રાપ્ત કરી છે.

એમને ગુજરાત ભર માં પોતાનું નામ બનાવ્યું છે.મીરાબેન કહે છે કે અત્યારે હું જે લેવલ પર છું ત્યાં પહોંચવા માટે મને મારા પરિવાર મારા માતા પિતા મારા ભાઈ બહેન અને ખાસ કરીને મારા કચ્છે મને ખુબ મદદ કરી છે.અને એમાં ખાસ કરીને મારા પિતા સમાન સંકર ભાઈ આહીર નો ખુબ ખુબ આભાર માનું છું.જો તમને આ લેખ સારો લાગ્યો હોય તો આગળ શેર જરૂર કરજો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *