લેટેસ્ટ News & Stories અને Videos માટે પેજ લાઈક કરો

મંગળ વારે કરો આ 1 કામ,માં મોગલ ની ક્રુપા હંમેશા તમારા પર રહશે..

Posted by

માં મોગલ ના દરબાર માં જો કોઈ સાચા દિલથી પ્રાર્થના કરે છે. તો તેની મનોકામના પૂર્ણ થાય છે.મા મોગલના પરચાઓ અને ચમત્કાર વિષે ઘણું સાંભળ્યું હશે.કહેવાય છે ને કે, આસ્થા અને વિશ્વાસ હોય તો કંઈપણ અશક્ય કાર્ય શક્ય બની જાય છે.

એમાં પણ જ્યારે કોઈ પરમ સંતનો આપણા માથે હાથ હોય તો જીવન ધન્ય થઈ જાય છે. આજે આપણી કપરા ખાતે બિરાજમાન મોગલ માતા વિશે વાત કરવા જઈ રહ્યા છે.

મણીધર બાપુ લોકોને સાચો માર્ગ દર્શાવતા હોય છે અને દેશ-વિદેશથી લોકો દર્શન કરવા માટે પણ આવતા હોય છે.આ મંદિરમાં કોઇપણ પૈસાનું દાન લેવામાં આવતું નથી આ ફક્ત અન્નદાન જ સ્વીકારવામાં આવે છે અને ભક્તોને વિનામૂલ્યે અહીં સારું ભોજન આપવામાં આવે છે.

થોડા સમય પહેલા માતા ના આશીર્વાદથી મંદિરમાં 108 યજ્ઞ કુંડ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખૂબ જ મોટી માની પૂજા કરવામાં આવી હતી અને મને તારો બાપુ ને સંબોધન આપીને તેમને ખુશ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યા હતા.

મા મોગલ અનેક લોકોના દુઃખો દૂર કરી તેમને જીવનમાં સુખની પ્રાપ્તિ આપી છે અને આજે દરેક લોકો ખૂબ જ સુખેથી અને શાંતિથી જીવન જીવી રહ્યા છે.પરંતુ મણીધર બાપુએ ખાસ વાત જણાવતા કહ્યું હતું કે કોઈપણ વ્યક્તિએ ઉપવાસ કરવાની કે ભૂખ્યા રહેવાની જરૂર નથી.

પરંતુ માતાને ખુશ કરવા માટે તમારે ગરીબને કપડાં કે ભોજન આપી પ્રેમથી તને જ મળવાનું આપજો મંગળવારના દિવસે ગરીબ બાળકોને પ્રેમથી જમાડી ને તેની ભૂખ દૂર કરજો માતાના આશીર્વાદ તમારા જોડે જ રહેશે.

આ કરવાથી માતા તમારા ઉપર સદાય ખુશ રહેશે.મણીધર બાપુના જણાવ્યા અનુસાર ભક્તો જો સાચા દિલથી માતાજી મોગલ નું નામ લઇ લે તો માતાજી તેના જીવનમાં આવતી તમે એમ પરેશાનીઓ દૂર કરે છે.

માતાજી ભક્તો ઉપર તેમની કૃપાદ્રષ્ટિ હંમેશા માટે રહે છે એટલે કે, અનેક ભક્તોને માતાજી પરચા આપ્યા છે. ત્યારે મણીધર બાપુએ માતા મોગલ ને પ્રસન્ન કરવા માટેનો સરળ ઉપાય જણાવ્યું છે.

મણીધર બાપુએ જણાવ્યું કે માતાજી મોગલ ને પ્રસન્ન કરવા હોય તો ઘરે તેમના ફોટા પાસે અગરબત્તી અને દીવો કરવો જોઈએ, અને તેમની સાથે પોતાના કુળદેવીની પણ પૂજા અર્ચના કરવી જોઈએ. માતાજી મોગલ ને ગૂગળ માં ખૂબ જ પ્રિય છે.

તેથી પૂજા કર્યા પછી ગૂગળ નો ધૂપ કરવો જોઈએ. પૂજા કરવા ઉપરાંત વ્રત કે ઉપવાસ કરવાની જરૂર નથી. માતાજી મોગલ ને પ્રસન્ન કરવા હોય તો દરેક વ્યક્તિને કપડાનું દાન કરવું જોઈએ. જેથી માતાજી મોગલ પ્રસન્ન થાય છે.

આ સિવાય મંગળવારના દિવસે ગરીબ બાળકોને ઘરે બોલાવી પ્રેમથી જમાડવાથી માતાજીના આશીર્વાદ મળે છે. ઘરમાં સુખ સમૃદ્ધિ વધે છે, માતાજી મોગલને સાચા દિલથી યાદ કરવાથી માતાજી તમારા કામ કરે છે.

પૂજા કરવા ઉપરાંત વ્રત કે ઉપવાસ કરવાની જરૂર નથી.માં મોગલ તમામ ભક્તોની સાથે જ છે અને તેઓમાં આસ્થા દાખવનારા સૌ કોઈની મનોકામનાઓ તે પૂર્ણ કરે છે. કહેવાય છે કે મા મોગલ મોગલ ધામમાં સાક્ષાત વિરાજમાન છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *