લેટેસ્ટ News & Stories અને Videos માટે પેજ લાઈક કરો

રવિવાર ના દિવસે કરો લીંબુનો આ અચૂક ઉપયોગ,આર્થિક સંકટ થશે દૂર,ખુબજ વરસશે પૈસા.

Posted by

જેમ કે તમે બધા જાણો છો કે માણસના ભાગ્યમાં જે લખેલું હોય છે તેમને એજ મળે છે કોઈ પણ નસીબમાં લખેલું ભૂંસી નથી શકતો.

પરંતુ જો વ્યક્તિ પોતાના દ્વારા થોડાક પ્રયત્નો કરે તો તે તેના ખરાબ સમય ને સારા સમય માં જરૂર બદલી શકે છે

જી હા,બિલકુલ સાચું સાંભળી રહ્યા છો જો મનુષ્ય દ્રારા થોડાક પ્રયત્નો કરવામાં આવે તો તે તેના ખરાબ સમય ને ખત્મ કરી શકાય છે જો તમારા જીવનમાં દુઃખો નો સાયો મંડરાઈ રહ્યો છે.

તો તમે થોડાક ખાસ ઉપાય કરી તમારી બધી સમસ્યાઓ થી છુટકારો મેળવી શકો છો ઘણા બધા લોકો એવા છે જે જાદુ ને અંધવિશ્વાસ મને છે.

પરંતુ જે લોકો ને આ બધા ઉપર વિશ્વાસ હોય છે તે આ બધા ઉપર ભરોસો કરે છે આજે અમે તમને આ લેખ દ્વારા લીંબુ ના અચૂક ઉપાય બતાવાના છે

જો તમે આ ઉપાય કરો છો તો આનાથી તમારા જીવનમાં પૈસા ની કોઈ પમ સમસ્યા નહિ થાય ને આ ઉપાય કરીને તમે તમારા નસીબ પણ બદલી શકો છો.

આવો જાણીએ લીંબુ ના અચૂક ઉપાયો વિશે.

ભાગ્યનો દરવાજો ખોલવા માટે ઉપાય.

તમે તમારા જીવનમાં તમારી તરફ થી વતી સખત મહેનત કરી રહ્યા છો,પરંતુ તમને લાગે છે કે તમારું નસીબ તમને સાથ આપતું નથી.

તો આ માટે,તમે એક આખું લીંબુ લો અને તેને ત્રણ વખત તમારી ઉપર થી ફેરવી લો અને તે લીંબુના બે ટુકડા કરી દો.

હવે લીંબુ ના આ બન્ને ટુકડાને તમારા બંને હાથ માં રાખીદો અને પછી ડાબા હાથનો ટુકડો જમણી તરફ અને જમણા હાથનો ટુકડો ડાબી બાજુ ફેંકી દો.

જો તમે આ ઉપાય કરો છો તો આનાથી તમારી કિસ્મત તમારો સાથ આપવા લાગશે અને તમને તરક્કી મળશે.

પૈસા ની પ્રાપ્તિ કરવાના ઉપાય.

જો ઉપાયો તમારા સાચા મનથી કરવામાં આવે છે, તો તે ચોક્કસપણે અસરકારક સાબિત થાય છે, આજે, અમે તમને જે ઉપાય વિશે જણાવીશું તે ખૂબ ફાયદાકારક સિદ્ધ થશે.

આ ઉપાય ને કરવા માટે પહેલા તમે એક વાસણ માં પાણી લો અને તે પાણી માં રાત ના સમયે બે લીંબુ નાખી રાખીદો અને સવારે ઉઠીને સૌથી પહેલા બન્ને લીંબુ ને પાણી થી બહાર નીકાળી દો.

તે પાણી ને તમારા ઘર ની ચારે દિશાઓ માં નાખીદો અને ત્યારબાદ એક લીંબુને ચાર દિશામાં કાપીને ઘરની ચારેય દિશામાં ફેંકી દો અને બીજા લીંબુ ને ઘરના માંલિક અથવા તો જે પણ ઘરમાં કમાવા વાળા છે.

તેના માથા પરથી 7 વાર ફેરવ્યા પછી તમારી બધી સમસ્યાઓ ને ભગવાન સામે પ્રસ્તુત કરો તે લીંબુ ને ભગવાન ના ચરણોમાં અર્પિત કરિ દો.

જો તમે આ ઉપાય કરો છો તો આનાથી તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ નો વાસ થશે અને પૈસાથી સંબંધિત બધી સમસ્યાઓ દૂર થઈ જશે.

નજર ઉતારવા માટેના ઉપાય.

જો તમારા ઘર માં કોઈ બાળક અથવા તો વૃદ્ધ ને નજર લાગી ગઈ છે તો આવી પરિસ્થિતિમાં જે વ્યક્તિ ને નજર લાગી છે

તેના માથા પર થી લઇ ને પગ સુધી 7 વાર લીંબુ વારી લો અને પછી તે લીંબુ ના ચાર ટુકડા કરી દો

આ પછી કોઈ સુમસામ જગ્યા પર અથવા કોઈ નિર્જન જગ્યા પર આ લીંબુ ફેકીદો પરંતુ તમારે એ વાત નું ધ્યાન રાખવું પડશે.

જ્યારે તમે લીંબુ ફેકીને ઘરે પાછા આવી રહ્યા છો તો તમે ફરીને પાછું ના જોવો નહીંતર આ ઉપાય ની અસર સમાપ્ત થઈ જશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *