મા મોગલનો મહિમા પણ અજોડ છે અને મા મોગલના કાગળો પણ અનોખા છે મા મોગલને પુત્રોની માતા કહેવામાં આવે છે અને જ્યારે પણ ભક્તોના જીવનમાં દુખ અને વેદના થાય છે ત્યારે તેઓ હંમેશા મા મોગલને યાદ કરે છે.
મા મોગલ પણ ક્યારેય ભક્તોને ઉદાસી જોઈ શકતા નથી અને જો મા મોગલ પર વિશ્વાસ અને વિશ્વાસ મૂકવામાં આવે છે તો મા મોગલ હંમેશાં તેના ભક્તોની બધી ઇચ્છાઓને પૂર્ણ કરે છે અને તે જાણીતું છે.
કે આજ સુધી મોગુલે પોતાની પત્રિકાઓ લાખો ભક્તોને બતાવી છે અને આજે આપણે આવી જ એક પત્રિકા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જેમાં એક યુવક પોતાની માનતા પૂરી કરવા માટે આવ્યો હતો.
આ યુવકે માં મોગલ ની પાસે માનતા રાખી હતી કે જો તેને નોકરી મળશે તો તેનો પહેલો પગાર માં મોગલના ચરણોમા અર્પણ કરીશ માં મોગલ એ થોડા સમયમાં જ આ યુવકની માનતા પૂરી કરી હતી અને યુવકને નોકરી લાગી ગઈ હતી.
યુવકને નોકરી લાગી ગઈ હતી ત્યાર પછી યુવકને જ્યારે પહેલો પગાર આવ્યો ત્યારે પોતાની માનતા પૂરી કરવા માટે માં મોગલ ધામ કબરાઉ ધામ પહોંચી આવ્યો હતો અને ત્યારે આ યુવકે મણિધર બાપુને પોતનો પગાર આપ્યો.
અને કહ્યું મારો આખો પહેલો પગાર માં મોગલ ના ચરણે ચઢાવવા માટે આવ્યો છું યુવકે તેની પગારના બધા પૈસા મણીધર બાપુના હાથમાં આપ્યા હતા અને મણિધર બાપુએ તે આપેલા પૈસાની અંદર એક રૂપિયા ઉમેરીને યુવકને બધા પૈસા પાછા આપ્યા અને કહ્યું કે માં મોગલ એ તારી માનતા સ્વીકારી લીધી છે.
મા તો આપનારી છે માં મોગલને આ રૂપિયાની કોઈ જરૂર નથી માં તો માત્ર ભાવના ભૂખ્યા છે હાલમાં આવોજ એક કિસ્સો સામે આવ્યો છે કે જ્યાં માં ના આશિર્વાદ થી એક મહિલા ના દુઃખ દૂર થયા છે જણાવી દઈએ કે એક મહિલાની માતા ને સતત પગ નો દુખાવો હતો.
જેના કારણે અનેક દવા કરવા છતા પણ જ્યારે માં ની વેદના ઓછિ ના થઈ ત્યારે મહિલાએ માં મોગલ ને માનતા કરી અને સાજા થવા પર સોનાની વીંટી ચડાવ્વાની વાત કરી જોકે માનતા ના થોડા જ દિવસ માં ચમત્કાર થયો અને યુવતી ની માંને સારું થતાં.
તે જ્યારે કબરાઉ ધામમાં વિરાજમાન માં મોગલ ના મંદિર ગયા અને મણીધર બાપુને વીંટી આપી જે બાદ મણીધર બાપુએ વીંટી લઈને મહિલા ને પરત કરી કહ્યું કે માં મોગલે તારી વીંટી સ્વિકાર લીધી છે લે હવે આ વીંટી પરત લઈજા મણીધરબાપું મંદિરમાં દર્શનાર્થે આવતા ભક્તોને કહે છે.
કે જો તમે માં મોગલને સાચા મનથી માનશો તો મંદિરમાં આવવાની પણ જરૂર નથી માનતા ના રૂપિયા કે વસ્તુને મોગલ માના મંદીરમાં રાખવામાં આવતી નથી જે માનતા કરવાં આવે તેમની બહેન-દીકરીઓને પાછી આપવામા આવે છે.
અને સાથેજ તેમની માનતા પુરી થઈ ગઈ એમ કહી ને મણીધરબાપુ તેમની વસ્તુ કે રૂપિયા પાછા આપી દેવામાં આવે છે સૌ કોઈ જાણે જ છેકે કબરાઉ મોગલ ધામમાં મોટી સંખ્યામાં ભકતો દર્શન કરવા અને માનતા કરવા દોડી આવે છે.