લેટેસ્ટ News & Stories અને Videos માટે પેજ લાઈક કરો

પરબધામના મહંત શ્રી કરસનદાસ બાપુની 2023-24 ને લઈને કરી મોટી ભવિષ્યવાણી,કહ્યું આ વસ્તુ ભેગું કરી લેજો નહીં તો…

Posted by

વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતની મુલાકાતે આવ્યા હતા ત્યારે તેમણે રાજકોટના જામકંડોરણા ખાતે જાહેર સભાને સંબોધી હતી.

ત્યારબાદ તેઓ મહંત કરસનદાસ બાપુને મળવા પણ ગયા હતા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ કરસનદાસ બાપુના આશીર્વાદનો અનુભવ કર્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મહંત કરસનદાસ બાપુનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

ત્યારે તમને જણાવી દઈએ કે પરબ ગામના મહંત કરસનદાસ બાપુ ખૂબ જ પ્રખ્યાત જ્યોતિષી છે અને કોરોના મહામારીની શરૂઆતના સમયગાળા દરમિયાન તે પહેલાં કરસનદાસ બાપુ નો એક જુનો વિડીયો પણ વાયરલ થયો હતો

જેમાં તેમણે 2020માં વાયરસ વિશે મોટી ભવિષ્યવાણી કરી હતી. કરસનદાસ બાપુએ આ વાઈરસ વિશે ભવિષ્યવાણી કરી હતી કે વાઈરસથી કરોડો લોકોના મોત થશે અને તેમની આગાહી પણ સાચી પડી અને પછી વીડિયો વાયરલ થયો.કરસનદાસ બાપુની આ ભવિષ્યવાણી સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ હતી.

Harsh Sanghavi on Twitter: "A very special meeting indeed! Hon'ble PM Shri @narendramodi ji meets Karsandas Bapu of Parab Dham in Bhesan Taluka of Junagadh. https://t.co/m35mtFVMPa" / Twitter

કરસનદાસ બાપુએ 2020ની અંદર એક મોટી ભવિષ્યવાણી કરી હતી અને તેમણે કહ્યું હતું કે એક એવો વાયરસ આવશે જે કરોડો લોકોને મારી નાખશે અને તેમની આગાહી પણ સાચી પડી.

કરસનદાસ બાપુએ પણ 2023 અને 24માં ભૂખ લાગવાની ભવિષ્યવાણી કરી છે અને ભૂખથી બચવા માટેનો ઉપાય પણ જણાવ્યો છે અને કહ્યું છે કે ભૂખથી બચવા માટે તમે બધા તમારા ખેતરમાં બાજરી વાવો અને પાણી સાથે બાજરી ખાવાથી તમે બચી શકશો. અને આ વિશ્વભરમાં ઘણા લોકોને મારી નાખશે.

અમે તમને લોકોને ડરાવવા માંગતા નથી અને અમે એ પણ પુષ્ટિ કરતા નથી કે આ પરભધામ કે બાપુ છે કે આ વિડિયોમાં અન્ય કોઈ છે.

PM Modi Gujarat Visit: વર્ષ 2023-24ને લઇ ભયાનક આગાહી કરનાર સૌરાષ્ટ્રના જાણીતા સંત સાથે PM મોદીએ કરી મુલાકાત, જુઓ PHOTOs

2020 માં કોરોના રોગચાળો ફાટી નીકળવાના લગભગ એક વર્ષ પહેલા, મહંતે વાયરસને કારણે કરોડો લોકોના મૃત્યુની આગાહી કરી હતી.

રોગચાળો શરૂ થયા પછી, તેનો વીડિયો વધુને વધુ વાયરલ થયો હતો જેમાં તેણે કહ્યું હતું કે 2020 માં એક વાયરસ આવશે જે વિશ્વભરમાં 15 મિલિયનથી વધુ લોકોને મારી નાખશે.

આ વીડિયો વાયરલ થયા બાદ તે સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય થઈ ગયો હતો. રાજકોટ અને ગુજરાતના અન્ય ભાગોમાં તેમના અનુયાયીઓ મોટી સંખ્યામાં છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *