લેટેસ્ટ News & Stories અને Videos માટે પેજ લાઈક કરો

જાણો કેવી રીતે માં ખોડિયાર આવ્યા ધરતી પર?જાણો એમના પરચા ની વાત..

Posted by

પહેલા ખોડિયાર માતાજી જ્ઞાતિએ ચારણ હતા અને તેમનાં પિતાનું નામ મામડિયા અથવા મામૈયા અને તેમનાં માતાનું નામ દેવળબા અથવા મીણબાઈ હતું તેઓ કુલ સાત બહેન અને એક ભાઈ હતાં જેઓનાં નામ આવડ જોગડ તોગડ બીજબાઈ હોલબાઈ સાંસાઈ જાનબાઈ ખોડિયાર અને ભાઈ મેરખિયો અથવા મેરખો હતાં.

તેમનું વાહન મગર છે ભાવનગરની જૂની રાજધાની સિહોરથી 7 થી 8 કિ.મી.ના અંતરે જગપ્રસિધ્ધ રાજપરાવાળા ખોડિયાર માતાજીનું સ્થાનક આવેલું છે અહીં ખોડિયાર માઁ ડુંગરોની હારમાળા અને કુદરતી સૌંદર્ય વચ્ચ