લેટેસ્ટ News & Stories અને Videos માટે પેજ લાઈક કરો

ઈન્ટરવ્યુ સવાલ,માનવ શરીરનું એવું કયું અંગ છે જે અંધારું પડતા જ મોટું થઈ જાય છે?

Posted by

આજકાલ ના સમય માં ઇન્ટરવ્યૂ માં ખુબજ અઘરા સવાલો પૂછવામાં આવે છે.એમાંના કેટલાક એવા સવાલો પણ હોય છે કે જે માત્ર આઈ ક્યુ લેવલ ચેક કરવા માટેજ પૂછવામાં આવે છે.આવા સવાલો ના જવાબ આપતા હોશિયાર માં હોશિયાર લોકો ના પરસેવા છૂટી જાય છે.

આજેઅમે આ લેખ ના માધ્યમથી કઈક આવાજ પ્રશ્નો સાથે પરિચિત કરાવવા જઈ રહ્યા છીએ.આ લેખ તમારા માટે ખુબ જ આવશ્યક છે.કારણ કે આનાથી તમારી જનરલ નોલેજ માં પણ વધારો થશે અને એવા કઠિન સવાલો ના જવાબ પણ મળશે જેના વિશે તમેં ક્યારેય સપનામાં પણ વિચાર્યું ના હોય. ચાલો જાણીએ સવાલો.

સવાલ.જેમ્સ બોન્ડ ને પેરાશૂટ વગર પ્લેન માંથી નીચે ફેંકી દેવામાં આવે છે તો પણ તેને કોઈ ઇજા થતી નથી શા માટે?

જવાબ.જેમ્સ બોન્ડ ને કોઇ ઇજા થતી નથી કારણ કે પ્લેન હજુ એરપોર્ટ માં જ હતું તે ટેક ઓફ થયું જ ન હતું.

સવાલ.લગ્ન પહેલા શુ તું કોઈ ની સાથે સુઈ શકે?

જવાબ.જી હા લગ્ન પહેલા હું મારા ઘર ના કોઈ પણ સદસ્ય સાથે સુઈ શકું કારણ કે સૂવું એ કઈ ખરાબ બાબત નથી.

સવાલ.બે જુડવા બાળકો મનીષ અને સંતોષ મે માં પેદા થયા હતા પણ તેનો જન્મ દિવસ જૂન માં આવે છે એનું કારણ?

જવાબ.એનો જન્મ દિવસ જૂન માં એટલા માટે આવે છે કારણ કે મે એક જગ્યા નું નામ છે.

સવાલ.તમે એક હાથ થી હાથી ને કેવી રીતે ઉપાડશો?

જવાબ.એવો એક પણ હાથી નથી કે જેના હાથ હોય.

સવાલ. જો કોઈ દીવાલ 8 લોકો 10 કલાક માં તૈયાર કરી શકે છે તો તેજ દીવાલ 4 લોકો કેટલા સમય માં તૈયાર કરી શકે?

જવાબ.જે દીવાલ પહેલે થી જ તૈયાર છે એને પછી તૈયાર ન કરી શકાય.

પ્રશ્ન.કયા મુઘલ સમ્રાટે બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયા કંપનીને સુરતમાં ફેક્ટરી સ્થાપવાની મંજૂરી આપી?

જવાબ.ઈ.સ. 1613માં મુઘલ સમ્રાટ જહાંગીરે બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયા કંપનીને સુરતમાં ફેક્ટરી સ્થાપવાની મંજૂરી આપી.

પ્રશ્ન.વિશ્વનો પ્રથમ ઈન્ટરનેટ સેન્સસ દેશ કયો છે?

જવાબ.સિંગાપોરના લોકોને ઈન્ટરનેટ, ટેલિફોન અથવા રૂબરૂ ઈન્ટરવ્યુ દ્વારા તેમના વસ્તી ગણતરીના રિટર્ન સબમિટ કરવાનો વિકલ્પ આપવામાં આવે છે.

પ્રશ્ન.ભારતમાં વિદેશી વેપાર નીતિ કોણ બનાવે છે?

જવાબ.વિદેશ અને વાણિજ્ય મંત્રાલય ભારતમાં વિદેશી વેપાર નીતિ બનાવવામાં સામેલ છે.

પ્રશ્ન.ભારતમાં સૌપ્રથમ સૂર્ય કયા રાજ્યમાં ઉગે છે?

જવાબ.ભારતમાં પ્રથમ સૂર્ય અરુણાચલ પ્રદેશમાં ઉગે છે.

પ્રશ્ન.પોંગલ ભારતના કયા રાજ્યનો મુખ્ય તહેવાર છે?

જવાબ.પોંગલ એ ભારતના તમિલનાડુનો મુખ્ય તહેવાર છે.

પ્રશ્ન.કયું પ્રાણી 6 દિવસ સુધી શ્વાસ રોકી શકે છે?

જવાબ.સંશોધનમાં જાણવા મળ્યું છે કે વીંછી લગભગ 6 દિવસ સુધી તેનો શ્વાસ રોકી શકે છે.

પ્રશ્ન.અંધારું થતાં જ માનવ શરીરનો કયો ભાગ મોટો થઈ જાય છે?

જવાબ.આંખની અંદરની રેટિના એ માનવ શરીરનો એક ભાગ છે જે અંધારું થતાં જ મોટું થઈ જાય છે. સાથે જ તમને જણાવી દઈએ કે રેટિના પણ દિવસના પ્રકાશમાં પીઠ કરતા નાની થઈ જાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *