લેટેસ્ટ News & Stories અને Videos માટે પેજ લાઈક કરો

90% મહિલાઓ જ્યારે એકલી સુઈ જાય છે ત્યારે આવી વાતો વિચારતાં હોય છે,એકવાર જરૂર વાંચજો……

Posted by

છોકરીઓ જ્યારે રાત્રે પથારીમાં એકલા હોય ત્યારે આ બધા વિશે વિચારે છે,છોકરીઓ જ્યારે રાત્રે પથારીમાં એકલા હોય ત્યારે આ બધા વિશે વિચારે છે, જોકે છોકરીઓના દિમાગમાં શું ચાલી રહ્યું છે તે શોધવું ખૂબ જ મુશ્કેલ છે. આવી સ્થિતિમાં, છોકરીઓ રાત્રે સૂતા પહેલા શું વિચારે છે તે શોધવું ખૂબ જ મુશ્કેલ છે? પરંતુ અમે આ મુશ્કેલ કામ કર્યું છે. તો ચાલો તમને જણાવીએ કે છોકરીઓ રાત્રે સૂતા પહેલા શું વિચારે છે.

લગભગ દરેક છોકરી નિંદ્રા પહેલાં ચોક્કસપણે તેના જીવનસાથી વિશે વિચારે છે. જો તે કોઈની સાથે સંબંધમાં છે, તો તે તેના વિશે વિચારે છે અને જો તેણી સિંગલ છે તો તેના પાર્ટનરની કલ્પના કરે છે. તે થશે, તે થશે નહીં. ઉઘતા પહેલા છોકરીઓ સેક્સ વિશે ચોક્કસપણે વિચારે છે. છોકરીઓ જે બાબતો બાદમાં તેમના મિત્રો સાથે કરે છે, તે જ વસ્તુઓ સૂતા પહેલા તેમના મગજમાં જાય છે.મોટાભાગની છોકરીઓ દરરોજ સૂતા પહેલા તેમના આગામી જીવન વિશે વિચારે છે. જેમાં લગ્ન પછીના જીવન અને કારકિર્દીને લગતી બાબતો શામેલ છે. મોટાભાગની છોકરીઓ સૂવાના સમયે તેમના ભાવિનું આયોજન કરીને તેમના ભવિષ્ય વિશે વિચારે છે. ઉઘ પહેલાં છોકરીઓ પણ પગારનું આયોજન કરે છે. છેવટે, મારો પગાર કેવી રીતે વધશે અને આ વખતે આટલો વધારો થશે.

સૂતા પહેલા, છોકરીઓ નિશ્ચિતપણે તેમના મિત્ર વિશે વિચારે છે, જેને તેઓ પોતાને કરતાં વધુ સુંદર માને છે. તે કોલેજની સૌથી સ્ટાઇલિશ છોકરી અને તેના ડ્રેસિંગ વિશે પણ વિચારે છે. રાત્રે સૂતા પહેલા, છોકરીઓ તેને રિવાઇન્ડ કરીને આખો દિવસ શું બન્યું તે વિશે વિચારે છે. જો કોઈ છોકરીના જીવનમાં એક કરતા વધુ છોકરાઓ હોય, તો પછી દરેક જણ ચોક્કસપણે વિચારે છે કે પહેલા તેમના જીવન સાથીને કોણ બનાવવું જોઈએ.

તે સૂતેલા બીજા દિવસે જાગવાની, સવારમાં શું પહેરશે, શું બપોરનું ભોજન લેશે વગેરે જેવી ઘણી નાની બાબતોની ચિંતા કરીને જાગી જાય છે. તેણી તે છોકરી વિશે પણ વિચારે છે જેની પાછળ તેના બધા કોલેજ છોકરાઓ ઉન્મત્ત છે.જ્યારે બે પ્રેમીઓ વચ્ચે જુદાઇની વાત આવે એટલે છોકરા કરતા વધુ દુખ છોકરીને થતુ હોય છે, જી હા, મિત્રો તમને જણાવી દઇએ કે પ્રેમના સંબંધમાં સૈથી વધુ સિરિયસ હંમેશા છોકરી જ હોય છે. જો કે છોકરાઓ દુખી થતા જ હોય છે પરંતુ તેના કરતા છોકરીઓને વધુ દુખ થાય છે. જ્યારે કોઇ કરણોસર બે પ્રેમીઓને જુદા પડવાનો વારો આવે તો છોકરી હિંમત હારી બેસે છે તેને તેના પર્ટનરથી દુર રહેવુ પસંંદ નથી કરતી.

જણાવી દઇએ કે તે તેના પાર્ટનરથી દુર હોવા છતા પાસે હોય તેવો અહેસાસ પામવા માંગે છે, અને તેવા પ્રયત્નો કરતી હોય છે. આવા સમયે છોકરીઓ તેના પાર્ટનરનું વોટ્સેપ કે ફેસબૂક નુંં ડીપી ચેક કર્યા કરે છે. અને એવો અહેસાસ કરે છે કે તે તેની નજીક જ હોય. વધુ સમયથી મુલાકત ન થઇ હોય તો પણ છોકરીઓ આવુ કરતી હોય છે.છોકરીઓ દરેક વાત પર તેના પાર્ટનરનુંં સાથે હોવાનું મહેસુસ કરવા માંગે છે. જ્યારે તે કોઇ રોમાંટીક ફિલ્મ જોઇ રહી હોય ત્યારે તેમા પણ દ્રસ્યોમાં તે પોતાના પાર્ટનર સાથી હોય એવુ મહેસેસ કરે છે. સામાન્ય રીતે તે એકલતાથી દુર રહેવા માટે પણ આવુ કરતી હોય છે. પાર્ટનર બીજી હોવા છતા તેને મેસેજ કરીને વરંંવાર તંગ કરતી રહે છે. અને તેની નજીક હોવાનો અહેસાસ કરે છે.

મિત્રો આજકાલ પ્રેમીઓ કોઇ પણ બહાને એકબીજાને ગિફ્ટ આપતા હોય છે. આ ગિફ્ટ છોકરીઓ તેના પાર્ટનરની યાદ આવે ત્યારે જોઇને તેની નજીક હોવાનુંં ફિલ કરે છે તેમજ બોય ફ્રેંડ માટે કંઇક ગિફ્ટ તૈયાર કરવાનુંં પસંદ કરે છે. તેના પાર્ટનર સાથે કરીલ વાત તે આવ સમયે યાદ કરે છે અને ચેટ્સ વાંચ્યા કરે છે.ઉદ્યાનમાં બેઠેલી છોકરી આ બધું એકીટશે નિહાળે છે. કોલેજના છોકરાંઓની સાથે એ છોકરીના ચહેરા પર પણ રેખાઓ પરિવર્તિત થતી રહેતી હોય છે. થોડાં સમયમાં બધા જ યુવાધન કોલેજની બહાર નીકળી પોત પોતાના ઘર તરફ જવા લાગ્યાં અને કોલેજ ખાલી થઈ ગઈ. ઉદ્યાનમાં બેઠેલી છોકરી પણ ઉદ્યાનની બહાર નીકળી ચાલવા લાગી, ઉદ્યાનથી થોડાક જ અંતરે આવેલ અનાથાલયમાં પ્રવેશી ગઈ.આ છોકરી રોજ આ રીતે જ નિયત સમયે ઉદ્યાનમાં બેસે અને કોલેજ છૂટયા બાદ અનાથાલયમાં જતી રહે.

આ છોકરીનું નામ હતું “તૃપ્તિ” પણ તે પોતાના જીવનથી તદ્દન અતૃપ્ત હતી. જન્મતાની સાથે જ તરછોડાયેલી હતી. સમજણી થતા અનાથાલય જ તેનું ઘર હતું. અનાથાલય દ્વારા જેટલું શિક્ષણ મળી શકતું એટલું શિક્ષણ તૃપ્તિ એ મેળવ્યું. તેના ભાઈ,બહેન,મિત્રો જે કહો તે અનાથાશ્રમના અન્ય છોકરા-છોકરીઓ જ હતાં. એમનું જીવન કઈ દિશા લેશે,એમની સાથે કોઇ પરણશે કે આજીવન અનાથાશ્રમમાં જ રહી સેવા કરી જીવન વ્યતીત કરવાનું વિગેરે ઘણા વિચારોમાં એ ખોવાયેલી રહેતી. ઉદ્યાનમાં બેસી રોજ છૂટતા યુવાધનની મુખ મુદ્રા વાંચી એ ખુશ રહેવા પ્રયત્ન કરતી રહેતી. રોજિંદા સવારે 5 વાગે ઉઠી અનાથાલયનું કામકાજ કરે બપોરે ઉદ્યાનમાં બેસે,ત્યાંથી પરત ફરી સૌની સાથે જમે અને બાદમાં બપોરે થોડો આરામ કરી રાત સુધી બીજા નાના-મોટા કામો કરે અંતે રાત્રે 9 વાગ્યે સુઈ જાય.

એક દિવસ ઉદ્યાનમાં બપોરના તડકામાં બેઠી હતી ત્યારે અચાનક એક ઊંચો, ચશ્માધારી, લાંબી દાઢી અને મુંછ ધરાવતો,ખભા પર બગલથેલો અને હાથમાં એક દળદાર પુસ્તક લઈ પ્રભાવશાળી વ્યક્તિ આવી ચડ્યો. એ ઉદ્યાનમાં પ્રવેશવતાં તૃપ્તિ તરફ અને તૃપ્તિ તેના તરફ સહજ જુવે છે. પેલો વ્યક્તિ તેના તરફ હળવું સ્મિત ધરે છે પણ તૃપ્તિ નજર ફેરવી કોલેજ તરફ જોવા લાગે છે. પેલા વ્યક્તિને થોડી અચરજ થાય છે અને તૃપ્તિની બાજુએ આવી બેસે છે. એ અજાણ વ્યક્તિ તૃપ્તિ સાથે વાત કરવા પહેલ કરે છે.

બેટા. આટલા ધોમ ધખતાં તાપમાં અહીં એકલી કેમ બેઠી છે?તૃપ્તિ એ વ્યક્તિ સાથે વાત કરવા ઇચ્છતી ન હોય થોડો તોછડો જવાબ આપે છે,”મારી મરજી..તમારે શુ.પેલી વ્યક્તિ અટ્ટહાસ્ય કરી પોતાના હાથમાં રહેલ પુસ્તક બાજુએ મૂકી ઉદ્યાનમાં ચક્કર લગાવા લાગે છે. થોડીવારમાં એ ચક્કર લગાવતા ક્યાંક અદ્રશ્ય થઈ જાય છે. તૃપ્તિની નજર કોલેજ તરફથી આ વ્યક્તિને શોધવા માંડે છે અને મનોમન વિચારોના ઘોડાપૂર દોડવા લાગે છે,”આ માણસ કોણ હશે, અહીં આ પુસ્તક ભૂલી ક્યાં જતાં રહ્યાં!! ખરેખર ભૂલી જ ગયા હશે કે મૂકી ગયા હશે.વિચારોમાં અટવાયેલું મગજ અનાયાસે પુસ્તક તરફ વળે છે તેની દ્રષ્ટિ પુસ્તક પર સ્થિર થાય છે. પુસ્તકનું મુખપૃષ્ઠ ખુબજ આકર્ષિત હોય છે. તુપ્તિ એ પુસ્તક હાથમાં લે છે. પુસ્તકનું નામ હોય છે “અગોચર વિશ્વ”. તૃપ્તિને આવું અનોખું નામ પુસ્તકમાં ડોક્યુ કરવા પ્રેરે છે. ત્યાંજ કોલેજમાં છૂટવાનો ડંકો વાગે છે અને તૃપ્તિ રોજની ટેવ મુજબ કોલેજના છોકરાંઓને નિહાળવા લાગે છે. થોડાં સમય બાદ તૃપ્તિ અનાથાલય તરફ પરત ફરતાં પુસ્તક સાથે લઈ જાય છે.

પુસ્તક વાંચવાનું મન હોય છે પણ પહેલાં જમવાનો સમય હોય બીજા બાળકો સાથે ભેગાં મળી જમવાનું પતાવે છે. આરામના સમયગાળા દરમિયાન પુસ્તક ફરી હાથમાં લઈ આગળ પાછળ ફેરવી જોવા લાગે છે. પુસ્તકની જાડાઈ જોઈ તૃપ્તિને સહજ બગાસું આવી જાય છે. આટલું જાડું પુસ્તક વાંચવું કેમ!! તૃપ્તિને વાંચનનો જરાય પણ શોખ ન હતો, પણ પુસ્તકનું મુખપૃષ્ઠ જોઈ વારંવાર વાંચવા મન ખેંચાયા કરતું હતું. વાંચવાના અસંમજસમાં આખો દિવસ પસાર થઈ ગયો અને રાત્રે સુવાના સમયે પથારીમાં પડતાં ની સાથે જ અદમ્ય જિજ્ઞાસાથી પ્રેરિત થઈ પુસ્તક ખોલે છે. પુસ્તકમાં ખૂલેલાં પૃષ્ઠમાં મધ્યેથી ફકરો વાંચવાનો શરૂ કરે છે.

ફકરો વાંચતાની સાથે જ એ થોડી સ્તબ્ધ થઈ જાય છે અને એ પ્રકરણ જ પ્રથમથી વાંચી જાય છે. પ્રકરણ વાંચતાંની સાથે જ કપાળે પ્રસ્વેદ બિંદુઓ ઉભરી આવે છે. એ પ્રકરણ ફરીથી ત્રણ થી ચાર વખત વાંચી જાય છે. આ પ્રકરણમાં સમગ્ર દિવસ દરમિયાન પસાર કરેલ તૃપ્તિનો પોતાનો ઘટનાક્રમ હતો. તૃપ્તિએ સવારે ઉઠ્યા બાદ સમગ્ર દિવસમાં જે જે કાર્ય કર્યા હતા,જુદી જુદી જે વ્યક્તિને મળી હતી, મળેલી વ્યક્તિઓ સાથે થયેલ વાતો એ દરેકનું ઝીણવટ પૂર્વકનું વર્ણન હતું. આ પ્રકરણ વાંચ્યા બાદ વધુ આશ્ચર્ય તો ત્યારે પામે છે જ્યારે પુસ્તકમાં આગળ કે પાછળના પૃષ્ઠ પર આજ પ્રકરણ મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *