તમે છેલ્લા ઘણા સમયથી વજન ઘટાડવાનું વિચારી રહ્યા છો અને તેના માટે તમે ઘણી વખત ડાઈટીંગ કરીને છોડી ચુક્યા છો, તો તમારી માટે આ ઘરગથ્થું ઉપાય ખરેખર ફાયદાકારક નીવડી શકે છે.આજકાલ લોકો પોતાના સ્વાસ્થ્યને લઈને વધારે સજાગ બન્યા છે.
વધતા વજન સામે લોકો અલગ અલગ પ્રકારની યુક્તિ અજમાવતા હોય છે. જીમ, કસરત, યોગા, એરોબીક્સ વગેરે પ્રવૃતિની સાથે સાથે રોજીંદા ખોરાક પર પણ વિશેષ ધ્યાન આપતા હોય છે. બીજી તરફ કેટલાક લોકો એવા પણ હશે કે જેઓએ માત્ર થોડા સમય સુધી અમુક યુક્તીના અખતરા કર્યા હોય અને પછી તેનાથી કંટાળીને હાર માની ગયા હોય. તો તેવા લોકો માટે આ ઘરગથ્થું ઉપાય ઝડપથી ફાયદો પહોંચાડનાર સાબિત થશે.
વજન ઓછું કરવા માટે પેટની ચરબી ઘટાડવા માટે મોટાભાગના લોકો ડાયટીંગ યોગ્ય કસરત કરે છે. ઘણા લોકો દવાઓનું સેવન કરે છે પણ દવાઓનું સેવન કરવાથી તેમનો મોટાપો તો દુર થઇ જાય છે પણ થોડા સમય પછી ફરી વખત તે જાડા થઇ જાય છે. આજે અમે તમને એક એવા નુસખા વિષે જણાવીશું જેનો તમે શિયાળામાં રોજ ઉપયોગ કરીને તમારું વજન અને કમર ની ચરબી ને રાતોરાત ઓછી કરી શકો છો.
ભારતમાં જાડા લોકોની સંખ્યા ઝડપથી વધી રહી છે. આજે લગભગ ૪ કરોડ ૧૦ લાખ એવા લોકો ભારતમાં રહેલા છે. જેમનું વજન સામાન્ય કરતા ઘણું વધુ છે. મોટાભાગના લોકો શરૂઆતમાં મોટાપો વધવા ઉપર ધ્યાન નથી આપતા, પણ જ્યારે મોટાપો ખુબ જ વધી જાય છે.
તો તેને ઘટાડવા માટે કલાકો પરસેવો વહાવતા રહે છે. મોટાપાને લીધે શરીરને ઘણી જાતની તકલીફોનો સામનો કરવો પડી શકે છે. તેની સૌથી વધુ અસર પેટ અને કમર ઉપર પડે છે. મોટાપા ને લીધે પેટની ચરબી વધી જાય છે જે જોવામાં બિલકુલ ગમતી નથી. તેવામાં કુદરતી ઉપાયથી આ તકલીફ થી છુટકારો મળવી શકાય છે. આવો જાણીએ પેટ અને કમરની ચરબી ને ઓછી કરવાની રીત.
તમારે એક એવું પીણું તૈયાર કરવાનું છે, જેને તમે દિવસભર પીશો તો તમને પાંચ દિવસમાં જ તમારા વજનમાં ઘટાડો જણાશે. ઘણી વખત વધારે ડાઈટીંગ અને વજન ઘટાડવા માટે હદ્દ કરતા વધારે કસરત વગેરે પરિબળો તમારા સ્વાસ્થ્ય માટે હાનીકારક સાબિત થઇ શકે છે. પરંતુ અહીં રજુ કરવામાં આવેલી આરોગ્યપ્રદ પીણાંની રીત અપનાવી તમે આયુર્વેદ રીતે તમારું વજન ઘટાડી શકો છો.
આરોગ્યપ્રદ પીણું બનાવવાની રીત, એક જગમાં 8 ગ્લાસ પાણી લેવું. આ સાથે જ એક ચમચી પીસેલું આદું, એક તાજી કાપેલી કાકડી, એક કાપેલું લીંબુ અને ફુદીનાનાં 12 થી 15 પાંદડાં લેવા. આ દરેક વસ્તુને સાંજે કાચના જગમાં રહેલા 8 ગ્લાસ પાણીમાં મિક્સ કરી દેવું અને બીજા દિવસ દરમિયાન આ પીણું પીવું.આ પીણાંનો સાચો અને ઝડપી ફાયદો મેળવવા માટે આ પીણું પાંચ દિવસ સુધી અવિરત પીવાનું રાખો. આ પીણું માત્ર પેટની વધારે પડતી ચરબી ઘટાડે એટલું જ નહીં પરંતુ મેટાબોલીજ્મ પણ મજબુત બનશે. આ સાથે જ આ પીણાંની કોઈ આડઅસર પણ થતી નથી.
મેથી દાણા ની કમાલ.
મોટાપો પેટની ચરબી અને કમરને ઓછી કરવા માટે એક ગ્લાસ પાણીમાં બે ચમચી મેથી રાત્રે પલાળીને મૂકી દો અને સવારે ઉઠીને સૌથી પહેલા આ મેથીને ચાવીને ખાઈ લો અને વધેલું પાણી ઉપરથી પી લો. જો તમે રોજ આમ કરશો તો તમારા પેટની ચરબી ઓછી થઇ જશે અને ખુબ ઝડપથી તમારી કમર ૩૬ થી ૨૫ થઇ જશે.
જવ નું પાણી.વજનને લગતી તકલીફોમાં આ ખુબ જ ઉપયોગી રહે છે. તેમાં એવા તત્વો મળી આવે છે. જેવું સેવન કરવાથી મોટાબેલ્જીયમ વધે છે. જવ મોટાપાને ઓછો કરવામાં ઉપયોગી થાય છે જેનાથી તમે સલીમ જેવા લાગી શકો છો.કેવું કામ કરે છે મોટાપા ઉપર.જવ દ્રાવ્ય અને અદ્રાવ્ય ફાઈબર નો સ્ત્રોત હોય છે. આ ગુણને લીધે તમને લાંબા સમય સુધી પેટ ભરેલું હોય તેવો અહેસાસ થાય છે. બે લીટર પાણીમાં બે મોટી ચમચી જવ નાખીને ઉકાળો. ઉકળતી વખતે ઢાંકણું સારી રીતે ઢાંકો જેથી જૌ ના દાણા સારી રીતે પાકી જાય.
જયારે આ મિશ્રણ પાણી સાથે ભળીને હળવા ગુલાબી રંગ નું પાતળું મિશ્રણ બની જાય તો સમજી લેવું કે આ પાણી પીવા માટે તૈયાર છે. તેને ગાળીને રોજ તેનું સેવન કરો. તેમાં લીંબુ, મધ અને મીઠું પણ નાખી શકો છે. ફોતરા વાળમાં વધુ ફાઈબર હોય છે અને પકાવવામાં વધુ સમય લાગે છે. ફોતરા વાળા પકાવવામાં વધુ સરળ છે. અને જવ ચણા ના લોટની રોટલી નું સેવન થી પણ પેટ અને કમર જ નહિ આખા શરીરનો મોટાપો ઓછો થઇ જશે.જવ ના પાણીને તૈયાર કરવાની રીત.
તેના માટે તમે થોડા પ્રમાણમાં જવ લગભગ (૧૦૦-૨૫૦ ગ્રામ) લઇ લો અને તેને સારી રીતે સાફ કરી લો ત્યાર પછી તેને લગભગ ચાર કલાક પાણીમાં પલાળીને મૂકી દો. પછી આ પાણીના ત્રણથી ચાર કપ પાણીમાં ભેળવીને ધીમા તાપ ઉપર ઓછામાં ઓછું ૪૫ મિનીટ ઉકાળો. ત્યાર પછી ગેસ બંધ કરી દો અને તેને ઠંડુ થવા દો. જયારે તે ઠંડુ થઇ જાય તો તેને એક બોટલમાં ભરીને તેના પાણીને પીવા માટે ઉપયોગમાં લો, આ એક દિવસનો પ્રયોગ છે આ પ્રક્રિયા રોજ કરો ફાયદો થશે. મોટાપા થી પીડિત લોકો મહેરબાની કરીને જંક ફૂડ નો ત્યાગ કરી દો.